Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :

વિદ્યાનગર : સાત દિવસનું આતિથ્ય માણીને શ્રીજીને ભાવિકજનો દ્વારા ભાવભરી વિદાય

26/09/2023 00:09 AM

આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણીનો ઉલ્લાસ છવાયેલો છે. દસ દિવસના મહોત્સવ પૈકી કેટલાક ભાવિકજનો પ કે સાત દિવસના ગણેશ પ્રતિમા સ્થાપન કરતા હોય છે. વિદ્યાનગરમાં વર્ષોની પરંપરાનુસાર સાત દિવસની સ્થાપના બાદ આજે શ્રીજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. શ્રીજીની વિસર્જન યાત્રા યોજીને બાકરોલ તળાવ ખાતે પારંપારિક પૂજા-અર્ચના બાદ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આ ઉપરાંત આણંદના ગોયા ત...

આણંદ જિલ્લાના પ૮ હજાર ખેડૂતોના ઈ-કેવાયસી બાકી

26/09/2023 00:09 AM

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં અપાતી રૂ. ૬ હજારની રકમ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે. જેમાં ù૧પમો હપ્તો જે ખેડૂતોએ ઇ-કેવાયસી, લેન્ડ સીડીંગ તથા આધાર સીડીંગની કામગીરી પૂર્ણ કરેલી હશે તેમના ખાતામાં જ રકમ જમા થશે. આ ત્રણેય પૈકી એકપણ કામગીરી પૂર્ણ નહીં કરી હોય તો આગામી હપ્તાની સહાયથી વંચિત રહેવું પડશે. આથી ખેડૂતોને ઇ-કેવાયસી, લેન્ડ સ...

આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા પ્રવીણ ચૌધરી

26/09/2023 00:09 AM

આણંદ જિલ્લા કલેકટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર તરીકે ફરજ બજાવતા વર્ષ ર૦૧૪ની બેચના આઇએએસ પ્રવીણ ચૌધરીની તાજેતરમાં બદલી થઇ હતી. જેઓએ આજે આણંદ ખાતે કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. જેઓને અધિકારી,પદાધિકારી સહિત કર્મચારીગણે સ્વાગત-આવકાર આપ્યો હતો....

આણંદમાં અનેક સ્થળોએ મૂળમાંથી ખવાઇ ગયેલ વૃક્ષો ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં

26/09/2023 00:09 AM

વરસાદી સીઝન અગાઉ જિલ્લાવાસીઓની સલામતી સહિતની બાબતોને ધ્યાને લઇને પ્રિ-મોન્સૂન આયોજન કરવામાં આવે છે. પરંતુ જયારે ખરેખર ધોધમાર વરસાદની શરુઆત થાય છે ત્યારંે મોટાભાગના આયોજનો માત્ર કાગળિયે જ રહી ગયાની વાસ્તવિકતા પણ જોવા મળે છે. આ વર્ષ ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે આણંદ શહેર સહિતના વિસ્તારમાં અનેકો વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જેમાં વીજ વાયરો પણ તૂટી પડવાના કારણે કલાકો સુધી વીજ સપ...

બોરસદ તા.પં.ની સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચનાનું કામ મોકૂફ રખાયું

24/09/2023 00:09 AM

બોરસદ તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલ સાધારણ સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવનાર હતી. સાધારણ સભામાં એજન્ડાના અન્ય કામોની ચર્ચા કરવામાં આવી હતી. પણ સમિતિની રચનાનું કામ મોકૂફ રખાતા સભ્યોમાં ગણગણાટ વ્યાપ્યો હતો....

અંગાડી : મૃતકે હોસ્પિટલમાં સારવાર લીધાનું પૂરવાર થતું હોવાથી વારસદારોને વ્યાજ સહિત વીમાની રકમ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ

24/09/2023 00:09 AM

ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામના વ્યકિતને તાવ, કફ-શરદીની વધુ અસર થતા આણંદના ખાનગી નસિંર્ગહોમના આઇસીયુમાં દાખલ કરાયા હતા. સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજતા તેઓની મેડીકલેઇમ પોલિસી હોવાથી પરિવારજનોએ જરુરી દસ્તાવેજો સાથે વીમા કંપનીમાં દાવો કર્યો હતો. પરંતુ દાવો નકારવામાં આવતા નડિયાદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી કોર્ટે તમામ બાબતો, પુરાવા વગેરે ધ્યાને લઇને મૃતકના પરિવારજ...

પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના સાંનિધ્યમાં આવતીકાલથી અલૌકિક ચોર્યાસી કોસ વ્રજયાત્રા - લીલી પરિક્રમા

24/09/2023 00:09 AM

શ્રીમદ્દ વલ્લભાચાર્યજી તૃતિય ગૃહાધીશ પ.પૂ.ગોસ્વામી ૧૦૮ નિ.લિ.શ્રી વ્રજેશકુમારજી મહારાજના આશિર્વાદ એવં આજ્ઞાથી તૃતિય પીઠાધીશ્વર પ.પૂ. ગોસ્વામી ૧૦૮ ડો.શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના સાંનિધ્યમાં તા. રપ સપ્ટે.થી ર૮ ઓકટો.ર૦ર૩ દરમ્યાન અલૌકિક ચોર્યાસી કોસ વ્રજ યાત્રા (લીલી પરિક્રમા)નું આયોજન કરાયું છે....

વિદ્યાનગરની ૧૫૦થી વધુ શ્રીજી પ્રતિમાઓને આવતીકાલે અપાશે ભાવભીની વિદાય

24/09/2023 00:09 AM

આણંદ જિલ્લામાં હાલ ગણેશ મહોત્સવની શ્રદ્વા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વલ્લભ વિદ્યાનગરમાં સાત દિવસની મહેમાનગતિ માણનાર દુંદાળા દેવ ગણપતિને ગણેશ ભકતો દ્વારા સોમવારે ભાવભીની વિદાય આપવામાં આવશે. ગણેશ પ્રતિમા વિસર્જન માટે યુવક મંડળો ઉપરાંત ફાયર બ્રિગેડ, પોલીસ દ્વારા તૈયારીઓના આયોજન કરવામાં આવી રહ્યા છે....

આણંદ જિલ્લા શૈ.સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નો મામલે મૌન રેલી

24/09/2023 00:09 AM

રાજયના ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, આચાર્યોએ જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ સંદર્ભ ગત વિધાનસભા ચૂંટણી અગાઉ સરકારે સામે આંદોલન કર્યુ હતું. જેમાં સરકાર દ્વારા ચાર મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યા હતા. પરંતુ આજદિન સુધી તે અંગે સરકાર દ્વારા ઠરાવ કરાયો નથી. આથી આ માંગણીઓ મામલે પુન: શિક્ષકો દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે....

આણંદ પાલિકાના ૮ બગીચાઓની જાળવણી માટે વાર્ષિક ૩૪ લાખ ઉપરાંતનો કોન્ટ્રાકટ, પણ વાસ્તવિકતા ધૂંધળી

23/09/2023 00:09 AM

આણંદના શહેરીજનોને સ્વચ્છ હવા, હરિયાળા ઘાસની વચ્ચે બેસવાની સુવિધા ઉપલબ્ધ થાય અને બાળકોને રમતગમત માટે પ્રેરાય તે માટેના સાધનો સહિતની ઉપબ્ધતા સાથે આણંદ પાલિકા દ્વારા વર્ષો અગાઉ શહેરના જુદા જુદા વિસ્તારોમાં બગીચાનું નિર્માણ કર્યુ હતું. જો કે તાજેતરના સમયમાં પણ નવા બગીચાઓ બનાવવામાં આવ્યા છે. બગીચાઓની જાળવણી માટે પાલિકા લાખોના ખર્ચ વાર્ષિક કોન્ટ્રાકટ આપે છે પરંતુ વાસ્તવમાં કોન્ટ્રાકટ...

    

વિદ્યાનગર : સાત દિવસનું આતિથ્ય માણીને શ્રીજીને ભાવિકજનો દ્વારા ભાવભરી વિદાય

આણંદ જિલ્લાના પ૮ હજાર ખેડૂતોના ઈ-કેવાયસી બાકી

આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા પ્રવીણ ચૌધરી

આણંદમાં અનેક સ્થળોએ મૂળમાંથી ખવાઇ ગયેલ વૃક્ષો ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં

બોરસદ તા.પં.ની સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચનાનું કામ મોકૂફ રખાયું

અંગાડી : મૃતકે હોસ્પિટલમાં સારવાર લીધાનું પૂરવાર થતું હોવાથી વારસદારોને વ્યાજ સહિત વીમાની રકમ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ

પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના સાંનિધ્યમાં આવતીકાલથી અલૌકિક ચોર્યાસી કોસ વ્રજયાત્રા - લીલી પરિક્રમા

વિદ્યાનગરની ૧૫૦થી વધુ શ્રીજી પ્રતિમાઓને આવતીકાલે અપાશે ભાવભીની વિદાય