પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં અપાતી રૂ. ૬ હજારની રકમ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે. જેમાં ù૧પમો હપ્તો જે ખેડૂતોએ ઇ-કેવાયસી, લેન્ડ સીડીંગ તથા આધાર સીડીંગની કામગીરી પૂર્ણ કરેલી હશે તેમના ખાતામાં જ રકમ જમા થશે. આ ત્રણેય પૈકી એકપણ કામગીરી પૂર્ણ નહીં કરી હોય તો આગામી હપ્તાની સહાયથી વંચિત રહેવું પડશે. આથી ખેડૂતોને ઇ-કેવાયસી, લેન્ડ સ...