આંકલાવ ખાતે રહેતી એક પરિણીતા ઉપર તેના પતિ, સાસુ, પિતરાઈ જેઠ, નણંદ તેમજ નણંદોઈ દ્વારા સંતાન તેમજ દહેજના મુદ્દે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી બિંદુબેનના લગ્ન ગત ૪-૨-૧૪ના રોજ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા તુષાર રાજેન્દ્રભાઈ પંડ્યા સાથે થયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ તેણીને સંતાનપ્રાપ્તી ના થતાં પતિ તેમજ ઘ...