આણંદ નજીક આવેલા બોરીયાવી ગામની કલ્યાણ વાડી પાસે ગઈકાલે સાંજના સુમારે રસ્તા બાબતે કૌટુંબિક પરિવારના સભ્યોએ ધારીયા, લાકડી, સળિયા તેમજ બેટથી હુમલો કરીને છને માર મારીને ઈજાઓ પહોંચાડી હતી જેમાં બેને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે વડોરાની સયાજી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે....