દેશમાં ચાલી રહેલા મોંઘવારી બેરોજગારી અને સરકારી નોકરીઓમાં થતી વારંવાર પેપર લીક કાંડ તથા બીજા અનેક કૌભાંડોથી સમગ્ર પ્રજા પરેશાન છે ત્યારે બીજી બાજુ સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વાત કરવાની મૂળભૂત સ્વતંત્ર પર કાપ મુકવામાં આવ્યો છે. તેને લઈ આજરોજ નડિયાદ ખાતે કોંગ્રેસ દ્વારા મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો....