નડિયાદ તાલુકાના કણજરીની પરિણીતા પર સાસરીયાઓએ ‘તું ફૂલછોડની અંદર કોઈ મેલી વિદ્યા કરીને લાવી છું એટલે મારા દીકરાને ઉલ્ટીઓ થાય છે’ તેમ કહી તારે અલગ રહેવું હોય તો તારા પિયરવાળા મકાન લઈ આપે તેવી માંગણી કરી મ્હેણાં ટોણાં મારી ત્રાસ આપતા હતા. આ મામલે પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા, દિયર અને નણંદ સામે નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ અંગે મ...