Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :

સ.પ.યુનિ.માંથી યોગ્યતા ન હોવાના મુદ્દે દૂર કરાયેલા કુલકર્ણીને આંબેડકર યુનિ.ના બોર્ડમાં સભ્યપદે નિયુકિતનો વિવાદ

28/05/2023 00:05 AM

ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, અમદાવાદના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં તાજેતરમાં ૬ સભ્યોની નિયુકિતની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રથમ સભ્ય તરીકે વિદ્યાનગરની સ.પ.યુનિ.ના પૂર્વ કુલપતિ શિરીષ કુલકર્ણીનું નામ જાહેર કરાયું છે. જયારે અન્ય સભ્યોમાં જગદીશ ભાવસાર,વસંત પટેલ, હરેશ ચૌધરી, કમલેશ રાવલ અને આનંદ પટેલની નિયુકિત કરવામાં આવી છે. જો કે સભ્યોની નિયુકિતને લઇને શરૂ થયેલો...

આણંદ : હોસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર લીધાનું સાબિત થયું છે, કલેઇમના ર.પ૦ લાખ ચૂકવો- ગ્રાહક કોર્ટ

28/05/2023 00:05 AM

આણંદના મહિલાને ત્રણ વર્ષ અગાઉ શારીરિક અસ્વસ્થતા જણાતા ખાનગી હોસ્પિટલમાં પરીક્ષણ કરાવ્યું હતું. જયાં તેઓને કોવિડ-૧૯ હોવાનું ડિટેકટ થતા હોસ્પિટલમાં ૯ દિવસ સુધી દાખલ રહીને સારવાર કરાવી હતી. જેનો ખર્ચ તેઓએ લીધેલ મેડીકલેઇમમાંથી મજરે મેળવવા વીમા કંપનીને જરુરી બીલો સહિતના દસ્તાવેજી પુરાવા મોકલી આપ્યા હતા. પરંતુ વીમા કંપનીએ કલેઇમની ચૂકવણી કરી નહતી. આથી આ મામલે ગ્રાહક તકરાર નિવારણ કમિશન...

ખંભાત તાલુકાના કોડવામાં શ્રી હડકબાઇ માતા મંદિરને પૂર્ણ કરવા હરિજન આગેવાનોની માંગ

28/05/2023 00:05 AM

ખંભાત તાલુકાના કોડવા ગામમાં આવેલ શ્રી હડકબાઈ માતાના મંદિરનું પાંચ વર્ષથી અધૂરું કામ ટ્રસ્ટીઓએ પૂર્ણ ન કરતા હોવાથી સત્વરે મંદિર પૂર્ણ કરવાની માંગ સાથે હરિજન સમાજના કેટલાક આગેવાનો મંદિર પરિસરમાં ત્રણ દિવસ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. કોડવા ગામમાં આવેલ શ્રી હડકબાઈ માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનું બાંધકામ ૧.૩૫ કરોડના ખર્ચ કરવાનું ઠરાવ્યું હતું. આ માટે વર્ષ ૨૦૧૮માં મંદિર ટ્રસ્ટ પ...

મિલેટ્સ વર્ષની ઉજવણી વચ્ચે બાજરીની ટેકાના ભાવથી નીચા ભાવે લેવાલી

28/05/2023 00:05 AM

મિલેટ્સ વર્ષની ઉજવણી વચ્ચે તારાપુર બજાર સમિતિમાં નવી બાજરીની રૂ. ૪૦૦થી નીચેની કિંમતે લેવાલી થતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ ખેડૂતોને ના મળે તો આગામી વર્ષમાં બાજરીની ખેતી વધવાના બદલે ઘટે તેવી સ્થિતિ ઉદ્ભવશેની સંભાવનાને નકારી શકાતી નથી....

સ.પ.યુનિ.માં ર૧ જૂનથી નવું સત્ર શરુ થવાના અણસાર નહીં

27/05/2023 00:05 AM

ગત અઠવાડિયે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ગતરોજ ધો.૧૦નું પરિણામ જાહેર કરાયું છે. જો કે વર્ષોથી ધો.૧ર વિ.પ્ર. અને સા.પ્રવાહનું પરિણામ સાથે કે એક બાદ એક જાહેર કરાતા હોય છે. પરંતુ હજી સુધી ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું નથી. ત્યાં રાજય શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી માટે વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે....

ખંભાત પંથકની તાડફળીની રાજ્યભરમાં નિકાસ

27/05/2023 00:05 AM

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપતી તાડફળી ખંભાત પંથકમાં મોટાપાયે થાય છે અને તેની રાજ્યભરમાં નિકાસ કરવામાં આવે છે. ગગનચુંબી તાડના વૃક્ષો ખંભાત ગ્રામ્યની આગવી શોભા છે. તાલુકાના નેજા પાસે ૯૦ એકર જમીનમાં તથા ઝાલાપુર ગામમાં ૨૦ એકર જમીનમાં વિસ્તારેલ ગગનચુંબી તાડના વૃક્ષો ખંભાતના ખેડૂતો માટે ઉપલક આવકનું સાધન બન્યા છે. ઉનાળાની વહેલી સવારે પાણીદાર તાડફળી ફળનું વેચાણ કરી સારી એવી આવ...

ઉમરેઠમાં પ્રિ-મોનસુન કામગીરી વિસરાઈ! ચોમાસામાં મુશ્કેલી સર્જાવાની સ્થાનિકોમાં ભીંતિ

27/05/2023 00:05 AM

ઉમરેઠમાં વરસાદી પાણીના નિકાલ કાંસમાં ઝાંડી ઝાંખરા અને કાદવ છવાયો છે. નિકાસ કાંસ પુરાઈ જવાની સ્થિતિમાં વરસાદી પાણીનો નિકાલ ના થઈ શકે તો ચોમાસામાં નગરમાં પાણી ભરાઈ જવાની સ્થિતિમાં નગરજનોને મુશ્કેલીમાં મુકાઈ જવાની સ્થિતિ ઉદ્ભવવાની ભીંતિ નગરજનો અનુભવી રહ્યા છે....

આણંદ જિલ્લાનું ધો.૧૦નું પ૭.૬૩ ટકા પરિણામ

26/05/2023 00:05 AM

ધો.૧૦ના આજે જાહેર થયેલા પરિણામમાં આણંદ જિલ્લામાં પ૭.૬૩ ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ આણંદ જિલ્લામાં ર.પ૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આણંદ જિલ્લામાં પરિણામમાં ઘટાડાની સીધી અસર એ-વન ગ્રેડ પર જોવા મળી છે. ગત વર્ષ ૨૯૮ની સામે આ વર્ષ ૧૩૩ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે....

આણંદ જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સમાં કેમેરા લગાવવાની માંગ સાથે ફાર્માસિસ્ટ એસો.નું આવેદનપત્ર

26/05/2023 00:05 AM

ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ સહિત સદ્દસ્યોએ આજે જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીને આવેદનપત્ર આપી જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા લગાવવાની રજૂઆત કરી હતી....

કનેવાલ તળાવમાં એક સપ્તાહ ચાલે તેટલું પાણી,દરરોજ ૧૦૦ મિલિયન લિટર પાણીનો વપરાશ

26/05/2023 00:05 AM

ખંભાત પાલિકા વિસ્તાર, તારાપુર તાલુકાના ૪૫ ગામો અને સૌરાષ્ટ્રના ૪૦થી વધુ ગામોને પાણી પુરુ પાડતાં કનેવાલ તળાવમાં હાલમાં એક સપ્તાહ ચાલે તેટલુ જ પાણી બચ્યું છે. વરસાદ ખેચાય અને કડાણા ડેમમાંથી પાણીનો જથ્થો ઉપલબ્ધ ન થવાના સંજોગોમાં આગામી જૂન માસમાં પીવાના અને સિંચાઈ માટે આપવાના થતાં પાણીના જથ્થા ઉપર કાપ મૂકાશેની સંભાવના વ્યકત થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે કનેવાલ તળાવમાંથી દરરોજ ૧૦૦ મિલ...

    

સ.પ.યુનિ.માંથી યોગ્યતા ન હોવાના મુદ્દે દૂર કરાયેલા કુલકર્ણીને આંબેડકર યુનિ.ના બોર્ડમાં સભ્યપદે નિયુકિતનો વિવાદ

આણંદ : હોસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર લીધાનું સાબિત થયું છે, કલેઇમના ર.પ૦ લાખ ચૂકવો- ગ્રાહક કોર્ટ

ખંભાત તાલુકાના કોડવામાં શ્રી હડકબાઇ માતા મંદિરને પૂર્ણ કરવા હરિજન આગેવાનોની માંગ

મિલેટ્સ વર્ષની ઉજવણી વચ્ચે બાજરીની ટેકાના ભાવથી નીચા ભાવે લેવાલી

સ.પ.યુનિ.માં ર૧ જૂનથી નવું સત્ર શરુ થવાના અણસાર નહીં

ખંભાત પંથકની તાડફળીની રાજ્યભરમાં નિકાસ

ઉમરેઠમાં પ્રિ-મોનસુન કામગીરી વિસરાઈ! ચોમાસામાં મુશ્કેલી સર્જાવાની સ્થાનિકોમાં ભીંતિ

આણંદ જિલ્લાનું ધો.૧૦નું પ૭.૬૩ ટકા પરિણામ