Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :

બિલ્કીસ બાનો કેસ: શું દોષિતોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે?: સુપ્રીમ

22/09/2023 00:09 AM

૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં ૧૧ દોષિતોની અકાળે મુક્તિને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછયું કે શું ગુનેગારોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે ? જસ્ટિસ બીવી નાગરથના અને ઉજ્જવલ ભુયાનની બેંચે ૧૧ દોષિતોમાંથી એક માટે હાજર રહેલા વકીલને પૂછયું કે શું આ કેસમા...

તમામ સંપ્રદાય એક જ છે, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી લેવામાં આવશે નહીં

22/09/2023 00:09 AM

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા મુદ્દા પર મોટો નિર્ણય લઈને સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા હતા, પરંતુ સાધુ-સતો હજુ પણ નમતુ ન મૂકીને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ધર્મ સંમેલન યોજાયા બાદ આજે જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ-સંતોનું સંત સંમેલન યોજાયું છે. આ સંત સંમેલનમા...

હવેથી મકાનના દસ્તાવેજ માટે પુરાવા તરીકે આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા જ આપવાના રહેશે

21/09/2023 00:09 AM

રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજના નોંધણી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી આધાર કાર્ડ દસ્તાવેજનો ભાગ નહીં બની શકે. દસ્તાવેજ સાથે આધાર કાર્ડ જોડવાને કારણે આધારકાર્ડના દુરુપયોગને અટકાવવા આ નિર્ણય લેવાયો છે. હવેથી મકાનના દસ્તાવેજ માટે પુરાવા તરીકે આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા જ આપવાના રહેશે. દસ્તાવેજ સમયે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. જોકે દસ્તાવેજ સમયે કોઈપ...

ગુજરાતમાં ૧૫૮ તાલુકામાં વરસાદ સૌથી વધુ કચ્છમાં સાડા ચાર ઈંચ ખાબક્યો

20/09/2023 00:09 AM

આજે રાજ્યનાં ૧૫૮ તાલુકામાં મેઘ મહેર થવા પામી છે. જેમાં સવારે ૬ થી ૨ વાગ્યા સુધી કુલ ૧૫૮ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ રાપર તાલુકામા ૪.૫ ઈંચ નોંધાયો હતો. જ્યારે માળિયા હાટીનામાં ૩.૫ ઈંચ, હળવદ તેમજ જામનગરમાં ૩ ઈંચ, મોરબીમાં ૨.૫ ઈંચ, ટંકારામાં ૨ ઈંચ, પોરબંદર, ચોર્યાસી, નવસારી તેમજ વાંકાનેરમાં ૧.૫ ઈંચ વરસાદ નોધાયો હતો. આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહીનાં ...