માતર તાલુકાના સીંજીવાડાના બાઇક ચાલક ગત જૂન,ર૦ર૩ના રોજ પોતાનું બાઇક લઇને મહેલજ જઇ રહ્યા હતા. દરમ્યાન ખરેટી જવાના રોડ પર સામેથી આવતા ખરાટીના બાઇક ચાલકે ટકકર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત સીંજીવાડાના ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજયુ ંહતું. મૃતકના વારસદારોએ વળતર માટે નડિયાદ કોર્ટમાં રપ લાખનો દાવો દાખલ કર્યો હતો. જેમાં ક...