Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :

માતર : બાઇક અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે મૃત્યુ પામનાર ચાલકના વારસદારોને ૧પ.૬૩ લાખ વળતર ચૂકવવા હૂકમ

19/05/2025 00:05 AM

માતર તાલુકાના સીંજીવાડાના બાઇક ચાલક ગત જૂન,ર૦ર૩ના રોજ પોતાનું બાઇક લઇને મહેલજ જઇ રહ્યા હતા. દરમ્યાન ખરેટી જવાના રોડ પર સામેથી આવતા ખરાટીના બાઇક ચાલકે ટકકર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત સીંજીવાડાના ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજયુ ંહતું. મૃતકના વારસદારોએ વળતર માટે નડિયાદ કોર્ટમાં રપ લાખનો દાવો દાખલ કર્યો હતો. જેમાં ક...

નડિયાદમાં કોલેરાનો બીજો કેસ : સુરતથી પરત ફરેલા વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ

19/05/2025 00:05 AM

નડિયાદમાં તાજેતરમાં કોલેરાનો એક કેસ મળી આવતા અસરગ્રસ્ત વિસ્તારથી બે કિ.મી.ના એરિયા માટે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર સહિત મનપાની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે....

વડતાલથી નડિયાદ જવા માટે સવારે ૧૦.૧૦ કલાકે બસ ઉપડ્યા પછી બે કલાક સુધીમાં એકપણ બસ નથી

16/05/2025 00:05 AM

નડિયાદ તાલુકાના વડતાલ પ્રત્યે એસટી ડેપોાનું ઓરમાયું વર્તન હોવાની બૂમો ઉઠવા પામી છે. વડતાલથી સવારે ૧૦.૨૦ કલાકે એક બસ બોરસદ ડેપોની ઉપડ્યા બાદ સીધી ૧૨.૨૦ કલાકે બીજી બસ નડિયાદ જવા માટે ઉપડે છે. જેથી વેકેશનમાં વડતાલ મંદિરે આવતા શ્રદ્ઘાળુઓ તથા રોજના ઉપડાઉન કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે વારંવારની રજૂઆત છતાં પણ એસટી તંંત્રએ કોઈ જાતનું ધ્યાન ના આપ્યું હોવાના આક્ષેપો પ્રજા ક...

નડિયાદના શાંતિ ફળિયામાં કોલેરાનો કેસ નોંધાયો, ર કિ.મી. વિસ્તાર અસરગ્રસ્ત જાહેર

16/05/2025 00:05 AM

નડિયાદના અમદાવાદી બજારમાં આવેલા શાંતિ ફળિયામાં કોલેરાનો કેસ જોવા મળતા મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. શાંતિ ફળિયાની આસપાસના બે કિ.મી. વિસ્તારને ભયગ્રસ્ત જાહેર કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને ખાણીપીણીની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે....

ખેડા જિલ્લામાં ૯૧ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો

15/05/2025 00:05 AM

ખેડા જિલ્લામાં ૯૧ ગ્રામ પંચાયતની મુદત પૂરી થયાને ઘણાં મહિના વિતી ગયા છે. આ ગ્રામ પંચાયતમાં ચૂંટણી હવે ક્યારે એ પ્રશ્ન પ્રજાને થતો હતો. જો કે ચૂંટણી પંચની હાલની તૈયારીઓ જોતા આવનાર જૂન માસમાં કદાચ આ ૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી....

નડિયાદની વિધી જાદવએ છેલ્લા ૧૦ વર્ષમાં ૩૯૭ શહીદ પરિવારોને નાણાંકીય મદદ સાથે દેશભક્તિ વ્યક્ત કરી

14/05/2025 00:05 AM

નડિયાદમાં રહેતી ૨૨ વર્ષિય વિધી જાદવની અનોખી દેશભક્તિ આજે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળે છે ત્યારે યાદ આવે છે છેલ્લા એક દાયકામાં દેશ માટે શહીદ થનાર ૩૯૭ પરિવારજનોને પોતાની પોકેટ મનીમાંથી સહાય કરીને શહીદ પરિવારના આંસુ લૂછવાનું દાદ માંગી લે તેવું કાર્ય કર્યુ છે ઘણા પરિવારને તો રૂબરૂ મળીને તેમને સ્નેહલેપ થી તેમના માનસિક ઘા લૂછવાનો પ્રયત્ન કર્યો છે....

ડાકોર : પૂનમે દર્શનાર્થીઓની ભીડ ટાણે બ્રિજમાં વધુ એક ગાબડું, ટ્રાફિકની સમસ્યા

14/05/2025 00:05 AM

ડાકોર આવતા દર્શનાર્થીઓને અવરજવરમાં સરળતા રહે તેમજ અન્ય વિસ્તારોમાં જતા મુસાફર વાહનોને પણ ટ્રાફિકની સમસ્યામાંથી રાહત સાંપડે તે માટે એક વર્ષ અગાઉ ડાકોરના મુખ્ય ચોકડી વિસ્તારમાં આશરે ૬૮ કરોડના ખર્ચ બ્રિજ તૈયાર કરાયો હતો. બ્રિજ લોર્કાપણના એક વર્ષના સમયગાળા દરમયાન અવારનવાર ગાબડાં પડવા અને પોપડા ખરવાની સમસ્યા સર્જાવવા પામી હતી. જેના કારણે બ્રિજ પરથી પસાર થવામાં વાહનચાલકોને પરેશાનીભર...

કપડવંજ ડેપોના રાજાપાઠમાં પકડાયેલ કંડકટર સસ્પેન્ડ, ખંભાત મૂકાયો

14/05/2025 00:05 AM

કપડવંજથી વીરપુરની બસમાં કંડકટર નશો કરેલ હાલતમાં હોવાનો મુસાફરોએ હોબાળો કરતા એટીઆઇ સહિતની ટીમ દોડી ગઇ હતી. દરમ્યાન કંડકડર જાતે ૧઼૦૮ વાન બોલાવીને બિમાર હોવાનું કહીને વીરપુર આરોગ્ય કેન્દ્રમાં દાખલ થઇ ગયો હતો. આ મામલે કંડકટરને સસ્પેન્ડ કરીને ખંભાત મૂકવામાં આવ્યાનું કપડવંજ ડેપો મેનેજરે જણાવ્યું હતું. મળતી વિગતોમાં કપડવંજ એસ.ટી.ડેપોની શિડયુલ લોકલ બસ કપડવંજ-વિરપુર લઇને ગત ૧૧મીએ ડ્રાઇવ...

મહેમદાવાદના સિદ્ઘિ વિનાયક મંદિરને ૪.પ૦ કરોડના ખર્ચ પ એકરમાં વિસ્તારાશે

14/05/2025 00:05 AM

મહેમદાવાદની ખાત્રજ ચોકડીએ આવેલ સિદ્ઘિ વિનાયક મંદિર ગણેશભકતોમાં આગવું માહાત્મય ધરાવે છે. આ મંદિરે દર્શનાર્થીઓની ઉમટતી ભીડ સહિતના આયોજનને ધ્યાને લઇને મંદિરનો પ એકરમાં વ્યાપ વધારવામાં આવનાર છે. જેમાં ગુજરાત વિકાસ બોર્ડના સહયોગથી ૪.પ૦ કરોડના ખર્ચ કોરિડોર તૈયાર કરવામાં આવશે....

નડિયાદ: બિલોદરા શેઢી નદી બ્રિજ પરથી પચાસ ફૂટ નીચે પટકાયેલ શ્રમિકનું મોત

14/05/2025 00:05 AM

નડિયાદ નજીક મહુધા રોડ પર આવેલા બિલોદરા ગામ પાસે આવેલ શેઢી નદીના પર આવેલ બ્રિજના ચાલતા મરામતના કામ દરમિયાન આજે કામ કરતો એક શ્રમિક કોઈ રીતે બ્રિજ પરથી પંચાસ ફૂટ જેટલે નીચે નદી તટમાં પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નિપજ્યું હતુ. મળતી માહિતી મુજબ નડિયાદ નજીક મહુધા રોડ પર આવેલ બિલોદરા ગામ પાસે શેઢી નદી પર આવેલ બ્રિજના મરામતનું બે માસ પહેલા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વ...

    

માતર : બાઇક અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે મૃત્યુ પામનાર ચાલકના વારસદારોને ૧પ.૬૩ લાખ વળતર ચૂકવવા હૂકમ

નડિયાદમાં કોલેરાનો બીજો કેસ : સુરતથી પરત ફરેલા વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ

વડતાલથી નડિયાદ જવા માટે સવારે ૧૦.૧૦ કલાકે બસ ઉપડ્યા પછી બે કલાક સુધીમાં એકપણ બસ નથી

નડિયાદના શાંતિ ફળિયામાં કોલેરાનો કેસ નોંધાયો, ર કિ.મી. વિસ્તાર અસરગ્રસ્ત જાહેર

ખેડા જિલ્લામાં ૯૧ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો

નડિયાદની વિધી જાદવએ છેલ્લા ૧૦ વર્ષમાં ૩૯૭ શહીદ પરિવારોને નાણાંકીય મદદ સાથે દેશભક્તિ વ્યક્ત કરી

ડાકોર : પૂનમે દર્શનાર્થીઓની ભીડ ટાણે બ્રિજમાં વધુ એક ગાબડું, ટ્રાફિકની સમસ્યા

કપડવંજ ડેપોના રાજાપાઠમાં પકડાયેલ કંડકટર સસ્પેન્ડ, ખંભાત મૂકાયો