મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે કેનાલ નજીકના કાકરીયા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની પરીણિતાને લગ્નના સાત વર્ષ બાદ પણ કોઈ સંતાન ના થતા પતિ, સાસુ અને સસરા ત્રાસ આપતા હતા જે સહન ન થતા પીડીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મહેમદાવાદ પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે....