ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાં ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગ્યો છે. એક પછી એક એમ તમામ શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહયા છે. એનડીઆરએફ-એસડીઆરએફ, ઉત્તરાખંડ પોલીસ, વહીવટી તંત્ર સહિતની ટીમ દ્વારા અથાગ મહેનત બાદ શ્રમિકોને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. શ્રમિકો બહાર આવવાની શરૂઆત થતાં સૌકોઇમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. શ્રમિકો બહાર આવવાની સ...