Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :

‘પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન યે ઈસ કરિયર કે તીન સ્તંભ હૈ!’

24/09/2023 00:09

અમિતાભ બચ્ચન આ ઓક્ટોબરમાં જીવનના નવમા દાયકામાં પહોંચી ચૂક્યા છે. ત્યારે તેમના વિશે, તેમની એનર્જી અંગે કે જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમ બાબતે અને સતત દેખાતી તેમની સૌજન્યશીલતાને વખાણવા નવું શું લખી શકાય? પણ એક જમાનામાં બોક્સ ઓફિસ અને તેના અપ્રતિમ કલેક્શન્સને લીધે 'વન મેન ઇન્ડસ્ટ્રી' તરીકે ઓળખાયેલા સુપર સ્ટાર છેલ્લાં વીસ વરસમાં જે રીતે વિવિધ ફિલ્મોમાં તેમના અભિનય અને ટીવીના પ્રસ્...

પડછાયાની પરકમ્મા

24/09/2023 00:09

સાવ અચાનક એક અજ્ઞાત પંક્તિ વાંચવા મળી આજે- જરા યે ધૂપ ઢલ જાએ ફિર હાલ પૂછેંગે યર્હાં કુછ સાયે ખુદકો ખુદા બતાતે હૈ ઝળહળતા સૂર્યપ્રકાશમાં આપણી આસપાસ અજવાળું જ અજવાળું હોય ત્યારે એ અજવાળાથી આકર્ષાઇને ઘણા લોકો આપણી આજુબાજુ એ અજવાળાનો લાભ કે ગેરલાભ લેવા આવી પહોંચતા હોય છે. એનું એક કારણ તો એ હોય છે કે એમનું પોતાનું કોઇ અજવાળું હોતું નથી. એમની ભીતરના અંધારાથી એ ડરતા હોય છે. ને માટ...

ભાદરવો ભરપૂર વહે છે

24/09/2023 00:09

ઉત્તરા ફાલ્ગુની અને ચિત્રા નક્ષત્રનો સમય એ અર્થ વિસારે પડી ગયો છે, પણ જેમાં ખૂબ તાપ પડે, અકળામણ થાય એ જ અર્થ યાદ રહી ગયો છે - એ સમય છે ભાદ્રપદ-ભાદરવો. ભાદરવામાં વૈશાખને પાછા પાડે એવો તાપ પડે, આકળ-વિકળ થઇ જવાય છે. ત્યારે એ તાપને ‘ઓતરા ચીતરા’ કહે છે. એ તાપના દિવસોમાં જ્યારે તાપ પડે, ત્યારે એ સહેવાતો નથી, પરંતુ અષાઢ-શ્રાવણના વરસાદમાં પોષણ પામીને ઊગેલી વનસ્પતિને ફળવતી બનાવવાનું કામ...

તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ...

17/09/2023 00:09

'મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી...'ના કવિ ગુલશન બાવરાનું જીતેન્દ્ર અને નંદાની ફિલ્મ 'પરિવાર'નું એક ગીત દર સાલ બીજી ઓક્ટોબરે મોટેભાગે સાંભળવા મળે જ... 'આજ હૈ દો અક્તુબર કા દિન આજ કા દિન હૈ બડા મહાન, આજ કે દિન દો ફુલ ખિલે જિનસે મેહકા હિન્દુસ્તાન...' પછી તેમાં જેમના જન્મદિન તે દિવસે આવતા હોય છે એ મહાત્મા ગાંધીજી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને યાદ કરતાં '...

અવળી શિખામણ

17/09/2023 00:09

શું તમે સારા માણસ છો ? તમારો જવાબ 'હા' માં જ હશે કેમકે તો જ તમે કોઇ કોલમનો આર્ટીકલ વાંચવાનો વિચાર કરી શકયા હો. અ્રથ્ૂન્જ્, જવાદો હવે બીજો પ્રશ્ન વાંચો- શું તમે પરેશાન પણ છો ? હવે જો પહેલા પ્રશ્નનો જવાબ તમે ર્ર્ખ્ણૈર્ખ્રન્ 'હા'માં આપ્યો'તો તો પછી આ પ્રશ્નનો જવાબ 'હા' જ હોઇ શકે એ અપેિક્ષત છે. કેમકે નઠારા લોકો કયાં કયારેય પરેશાન હોય જ છે! એમનું તો કામ જ 'પરેશાન' કરવાનું હોય છે. આશ...

સાથે શું લઈ જઈશું?

17/09/2023 00:09

શાના આ ઉધામા છે? શાની દોડાદોડ છે? શા માટે ભાગદોડ? શું છે એ બધું? સત્તા, સંપત્તિ કે કામનાના આવેગો દોડાવે છે, એ ક્યાં ક્યાં લઇ જાય છે? - જીવ્યા વગરનું જીવન એની પાછળ પાછળ તણાય છે - વેડફાય છે -જે મળે છે તે કંઇ સાથે આવવાનું છે? આ પ્રશ્ન આજનો નથી. યુગોથી માનવજાતને પૂછવામાં આવી રહ્યો છે. છતાં માણસ હાંફતાં હાંફતાંય દોડે છે.. હજી એને આ રહસ્ય સમજાયું નથી. દોડનારને જોઇએ તો કેવળ બે રોટલી. ...

અલ્લાહ કરમ કરના, લિલ્લાહ કરમ કરના, પરવર દિગાર-એ-આલમ, બેકસ પે રહમ કરના

20/08/2023 00:08

(ગતાંકથી આગળ) સાવનકુમાર અને ઉષા ખન્નાનો સંબંધ પણ 'હવસ'ના ગાયન 'તેરી ગલિયોં મેં ના રખ્ખેંગે કદમ...'થી જ જોડાયો. કેમ કે મજરૃહ સુલતાનપુરીએ પોતે લખશે એ ગીતની કિંમત કરતાં એક રૃપિયો પણ ઓછો કરવાનો ઇનકાર કરી દીધા પછી સાવનકુમારે પોતે લખેલું ''તેરી ગલિયોં મેં...' ઉષાજીને ધુન બનાવવા આપ્યું; પણ એક ફેરફાર સાથે. તેમણે કહ્યું કે આ મજરૃહ સા'બે લખી આપ્યું છે! 'વાહ, ક્યા અલ્ફાઝ હૈ' તારીફના એવા...

મુગ્ધ અભિવ્યક્તિ

20/08/2023 00:08

સમાજ અને સાહિત્ય એકમેક સાથે જોડાયેલા છે. જેવો સમાજ એવું સાહિત્ય અને જેવું સાહિત્ય એવી એની સમાજ પરની અસર સમયાનુસાર આ બંનેમાં બદલાવ આવતો રહે છે અને આ કાયમ આ બદલાવ આવતો જ રહેશે. બધી જ કલાઓને આ એકસરખી રીતે લાગુ પડતી બાબત છે. આજે વાત કરવી છે. કેટલીક મુગ્ધ અભિવ્યકિતની અને જરાક મુકત અભિવ્યકિતની પણ. કવિઓ, લેખકો, સંગીતકારો, ચિત્રકારો, શિલ્પકારો આ બધા જ કલાજીવો પર સમાજ વરસ્યો પણ છે અને એ...

‘ખાવું’ ક્રિયાના અનેક સ્વાદ

20/08/2023 00:08

સાહિત્યમાં ખાવાની વાત વિશે કોઇએ કંઇ ખાસ લખ્યું નથી, મને થયું કે જેનાથી જીવન ટકે છે એ ક્રિયા વિશે લખાવું જોઇએ. આપણે ત્યાં દરેક જીવને ખાવા તો જોઇએ છે, આપણે ત્યાં જ શું કરવા? સૃષ્ટિ ઉપર બધા જીવોને ખોરાક જરૂરી છે.. ‘ખોરાક જીવન છે’, ‘અન્ન બ્રહ્મ છે’ એ અર્થમાં કહેવાયું હશે. ખાવાથી શરીર પુષ્ટ બને છે અને જીવન ટકે છે એવો સામાન્ય અર્થ તો છે જ. આપણે ત્યાં ખાણીપીણીની જગ્યાઓ ચોવીસે કલાક સત...

ચાહે જિતના જોર લગા લો સબ સે આગે હોંગે હિંદુસ્તાની...

30/07/2023 00:07

દર સાલ ૧૫મી ઓગસ્ટ જેવા રાષ્ટ્રિય તહેવાર આવે ત્યારે 'અય મેરે વતન કે લોગોં...' કે પછી 'ચક દે, ચક દે ઇન્ડિયા...' અથવા ' ચાહે જિતના જોર લગાલો, સબસે આગે હોંગે હિન્દુસ્તાની...' જેવાં ગાયનોથી દેશભક્તિનો માહૌલ જામતો હોય છે. પરંતુ, એ જ દિવસોમાં મોટા બિઝનેસની અપેક્ષાએ ફિલ્મો રજૂ કરનારા ધંધાદારીઓના જીવ અધ્ધર હોય છે અને તે સ્થિતિ દેશ સ્વતંત્ર થયો તે દિવસથી છે. કેમ કે આઝાદી મળ્યાના પ્રથમ દિ...