Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

મેળ વગરનું ગઠબંધન

12/01/2025 00:01 AM

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનું એ કથન વિપક્ષી ગઠબંધનના ઘટકો વચ્ચેની ખાઇને રેખાંકિત કરે છે કે, આઇએનડીઆઇએને ભંગ કરી દેવું જોઇએ. તેઓએ આ ટીપ્પણી આઇએનડીઆઇએના નેતાઓના તે નિવેદનના સંદર્ભમાં કરી કે ગઠબંધ તો ફકત લોકસભા ચૂંટણી માટે જ હતું. નિ:સંદેહ આ નિવેદન દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની

સંપતિનું સર્જન કરનાર ઉદ્યમીઓને મળવું જોઇએ સન્માન

12/01/2025 00:01 AM

આપણા રાજનીતિક વર્ગથી જોડાયેલ કેટલાક લોકો સંપતિનું સર્જન કરનાર ઉદ્યમીઓને ખલનાયક ચિતરવાની વર્તણૂંક કરી રહ્યા છે. આવું વલણ ભારતની પ્રગતિમાં બાધક છે.
જરા વિચારો કે જે નોકરી થકી તમારું રસોડું ચાલે છે, આપના બાળકોને શિક્ષણ માટે ફી ભરવામાં મદદ મળી રહી છે તો શું તમે તે વેતનના ઋણી નથી. જો તમે શંકાની દ

વિપક્ષની રાજનીતિમાં મોટો ફેરફાર

12/01/2025 00:01 AM

દિલ્હી વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ લડી રહ્યા છે. તેની પાછળનો સામાન્ય તર્ક એ છે કે, ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી પૂરતું પર્યાપ્ત હતું. આઇએનડીઆઇએના કોઇ દળે કોંગ્રેસનું સમર્થન કર્યુ નથી. સપા પ્રમુખ અખિલેશ યાદવે આપ માટે સભાઓ યોજવાની ઘોષણા કરી હતી અને તૃણમૂલ કોંગ્રેસ તથા શિવસેના-ઉ

હે યુવાન ઉઠ, વિશ્વને તારી જરૂર છે...

12/01/2025 00:01 AM

ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી, અર્થાત ૧૨મી જાન્યુઆરીના દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૃપમાં મનાવવામાં આવે છે. ભારત સરકાર તરફથી ઘોષણા કરવામાં આવી કે ઇ. સ. ૧૯૮૫થી ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવે છે કારણ કે ભ

અંતર્દૃષ્ટિ-ગતિશીલતા

12/01/2025 00:01 AM

ગતિનો અર્થ છે - અવસ્થામાં નિરંતર પરિવર્તન થતું રહેવું. અન્ય શબ્દોમાં કહીએ તો ગતિનો આશય છે કે ચાલતા રહેવું. એ પણ શાશ્વત સત્ય છે કે જીવન અને ગતિ એકબીજાના પર્યાય છે. જયાં સુધી ગતિ છે ત્યાં સુધી જીવન છે. જે ક્ષણે ગતિ થંભી જાય છે ત્યારે જીવન પણ મૃત્યુમાં પરિણમે છે. આ વાતને ઉદાહરણ તરીકે જોઇએ તો શ્વાસ ગતિમ

કથાસાગર-રાધાજીનો કૃષ્ણ પ્રેમ

12/01/2025 00:01 AM

એકવાર રામકૃષ્ણ પરમહંસ ભાગવતના વિદ્ઘાન પંડિતની સાથે બેસીને વાતચીત કરી રહ્યા હતા. નજીકમાં ભકતગણ પણ હતો. શ્રીરામકૃષ્ણ પરમહંસે પંડિતને પૂછયું કે, યોગમાયા શું છે?. પંડિતજીએ યોગમાયાની પોતાની રીતે વ્યાખ્યા કરી. ફરી રામકૃષ્ણે પૂછયું કે શું રાધિકા યોગમાયા હતા? આ સવાલનો જવાબ પંડિત સંતોષજનક જવાબ ન આપી શકયા.

ડિજિટલ પ્રદૂષણની વધતી સમસ્યા

11/01/2025 00:01 AM

આધુનિક સંદેશા વ્યવહારના ઉપલબ્ધિ સાથેના વર્તમાન સમયમાં એક તરફ આપણી ડિજિટલ નિર્ભરતા વધી રહી છે ત્યારે બીજી તરફ આ ગતિવિધિઓ ડિજિટલ પ્રદૂષણ અને ઇ-કચરાનું કારણ બની રહી છે. સ્માર્ટફોન, લેપટોપ અને કમ્પ્યુટરના ઉપયોગ કરવા સમયે, ખાસ કરીને ઇન્ટરનેટના માધ્યમથી કાંઇપણ મોકલવા, નિહાળવા કે ડાઉનલોડ કરવાથી કાર્બન ફુ

રાજકીય નેતાઓએ પણ રિટાયર થતા શીખવું જોઇએ

11/01/2025 00:01 AM

આપણા દેશમાં રાજકીય નેતાઓ કયારેય રિટાયર થવાનું ઇચ્છતા નથી. ઉંમર ભલે ગમે તેટલી વધી હોય કે સ્વાસ્થ્ય અને શરીર સાથ છોડવા લાગે તે સ્થિતિમાં પણ રાજનીતિથી દૂર જવાનું તેઓને માફક આવતું નથી.
કેટલાક નેતા સમયની સાથે અપ્રાસંગિક થઇ જાય છે તો કેટલાક અંતિમ શ્વાસ સુધી સક્રિય રહેતા હોય છે. આ કડીમાં જયપ્રકાશ ના

ભૂકંપના ઘાતક પ્રહાર સહન કરવા આપણે કેટલા તૈયાર ?

11/01/2025 00:01 AM

ચીનમાં તાજેતરમાં આવેલા ભૂકંપના કારણે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની દુ:ખદ ઘટના સર્જાઇ હતી. આ ઘટનાથી ભૂકંપના મામલે મનુષ્યની લાચારી પણ જાણી શકાય છે. આ ભૂકંપ ફરી એકવાર સંવેદનશીલ મનાતા દેશો માટે ચેતવણીરુપ છે. ભૂકંપના જોખમ અને તેની સાથે જોડાયેલ તમામ તૈયારીઓને ફરીથી જોઇ-ચકાસી લેવી એ સમયની માંગ છે.

મકરસક્રાંતિનો તહેવાર જીવનના કૌશલ્યો શીખવે છે

11/01/2025 00:01 AM

૧૪ જાન્યુઆરીને *મકરસંક્રાંતિ* તરીકે ઉજવવામાં આવે છે, જેને ભારતમાં ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓપભારત મકરસંક્રાંતિ ઉજવે છે, જે સૂર્ય ભગવાનને સમર્પિત એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે.મકરસંક્રાંતિ સૂર્યની ધનુરાશિથી મકર રાશિ (સંસ્કૃત અને અન્ય ઘણી ભાષાઓમાં મકર તરીકે ઓ