Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :

બેલગામ ખાલિસ્તાની

29/11/2023 00:11 AM

અમેરિકાના ન્યૂયોર્કમાં ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ પ્રસંગે એક ગુરુદ્વારામાં ગયેલા ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુ સાથે ખાલિસ્તાન સમર્થકોએ જે રીતે ગેરવર્તન કર્યું, તેનાથી ફરીથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ખાલિસ્તાની તત્ત્વો કેટલી હદે બેલગામ થઈ રહ્યા છે. એ તો સારું થયું કે કેટલાક સાહસિક શીખોએ ભારતીય રાજદૂત

ચીનના વાયરસથી કેટલું ડરવા જેવું?

29/11/2023 00:11 AM

ચાર વર્ષ પહેલાં આ જ સિઝન હતી, શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી, જ્યારે ચીનથી કોરોના વાયરસની લહેર ઊઠી અને જોતજોતાંમાં આખી દુનિયા તેની ઘાતક ઝપટમાં આવી ગઈ હતી. આ વર્ષે ફરી ત્યાં એક વાયરસના પ્રસારની માહિતી મળી રહી છે અને આ વાયરસ પણ માણસ, વિશેષ કરીને બાળકોના શ્વસન તંત્ર પર હુમલો કરી રહ્યો છે. તેથી ચીનમાં ફેલાઈ ર

કાયદાના ભણતરમાં અંગ્રેજીનો દબદબો

29/11/2023 00:11 AM

દાયકાઓથી એ માંગ કરવામાં આવી રહી છે કે વ્યાવસાયિક શિક્ષણની પ્રવેશ પરીક્ષામાં તથા શિક્ષણના માધ્યમ રૂપે હિંદી સહિત ભારતીય ભાષાઓને પણ સામેલ કરવામાં આવે. પરંતુ હજુ સુધી આ અભિયાનની આંશિક અસર જ થઈ છે અને અનેક મહત્ત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષાઓમાં અંગ્રેજી જ માધ્યમ છે. સ્વાભાવિક રૂપે ગામડાં-કસ્બા તથા વંચિત વર્ગોન

અંતર્દૃષ્ટિ-કુસંગથી મુક્તિ

29/11/2023 00:11 AM

મનુષ્ય પોતાના જીવનને સાર્થક બનાવવા માટે પ્રયત્ન કરતો રહે છે, પરંતુ આ પ્રયત્નોમાં બધા લોકો સફળ નથી થઈ શકતા. મોટાભાગના લોકોએ અસફળતાનો સ્વાદ ચાખવો પડે છે. વાસ્તવમાં લોકો પોતાની જીવન યાત્રામાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નથી લઈ શકતા. યોગ્ય લોકોની પસંદગી નથી કરી શકતા. ખોટા વ્યક્તિની સંગતિની પસંદગી તેમને જીવન

કથાસાગર-જીવનનો બદલાવ

29/11/2023 00:11 AM

ગુરુ ગોવિંદ સિંહ પોતાના અનુયાયીઓને ધર્મ અને ન્યાયની રક્ષા માટે તત્પર રહેવા તથા પોતાનો સમય સેવા અને સહાયતામાં લગાવવાની પ્રેરણા આપતા રહેતા હતા. તેમના વિચારોને બધા ધ્યાનપૂર્વક સાંભળતા હતા. તેમને તરસ લાગી એટલે તેઓ બોલ્યા, ‘કોઈ પવિત્ર હાથોથી પીવા માટે પાણી લઈને આવો.’
એક શિષ્ય તરત પોતાના સામેના ઘરમ

૨૬/૧૧ હુમલાનાં ૧૫ વર્ષ અને ભારતનું સુરક્ષાતંત્ર

28/11/2023 00:11 AM

જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૦૦૮માં મુંબઈ પર ૨૬/૧૧નો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો કર્યો તો ભારત ઊંઘતું ઝડપાયું હતું. તેના આતંકવાદ વિરોધી દૃષ્ટિકોણમાં નબળાઈ જોવા મળી અને મુંબઈ પોલીસ સહિત વિભિન્ન એજન્સીઓ આતંકવાદીઓ પર લગામ કસવા પૂરતી કોશિશ કરતાં ડગમગી ગઈ. ૧૬૬ નિર્દોષ લોકોના જીવ ગુમાવવા અને સેંકડોને ઘાયલ

અંગદાનમાં લિંગભેદનો મામલો

28/11/2023 00:11 AM

ભારતમાં દર વર્ષે લગભગ ત્રણ લાખ લોક સમય પર અંગ ન મળી શકવાને કારણે જીવ ગુમાવી દે છે. પરંતુ આશાનું એક કિરણ દેશની અડધી આબાદી એટલે કે મહિલાઓ દેખાઈ રહી છે. ૨૦૨૧માં ‘એક્સપરિમેન્ટલ એન્ડ ક્લિનિકલ ટ્રાન્સપ્લાન્ટેશન’ જર્નલમાં પ્રકાશિત એક શોધપત્રમાં જીવિત અંગ પ્રત્યારોપણ મામલે દેશમાં ભારે લૈંગિક અસમાનતા જોવા મળ

નવેમ્બર’૨૩નું માહિતીપત્રક GSTR-3B સબમિટ કરતાં પહેલાં ઈ-મેલ ચેક કરવો

28/11/2023 00:11 AM

વેરા શાખના અમલ પહેલા, વસ્તુના વેચાણ પર, વેરાનું, ભારણ વધુ હતું. એકજ વસ્તુના, ખરીદ વેચાણ પર દરેક વખત, વેરો વસૂલાતો હતો. વસ્તુના ઉત્પાદનપર એક્સાઇજ ડયૂટિ લાગે એટલે કિંમત + ડયૂટિ. એની એજ વસ્તુના વેચાણ પર વેચાણ વેરો અથવા વેટ ચૂકવાતો હતો. વસ્તુના ઉત્પાદનથી, વસ્તુના ઉપભોગ સુધી, એકજ વસ્તુનું, જેટલી વખત વેચા

અંતર્દૃષ્ટિ-વિચાર

28/11/2023 00:11 AM

આપણા મન-મસ્તિષ્કમાં વિચારોની એક શૃંખલા ચાલતી રહે છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં એવો કોઈ સમય નહીં હોય કે તેના મસ્તિષ્કમાં કોઈ વિચાર જન્મ ન લે. આ વિચાર સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ. વિચાર બ્રહ્મ તત્ત્વ છે. કોઈ વ્યક્તિના મસ્તિષ્કમાં જ્યારે કોઈ વિચાર જન્મ લે છે ત્યારે એ જ વિચાર કેટલાય અન્ય વ્યક્તિઓના મસ્

કથાસાગર-સૌથી મોટો ઉપહાર

28/11/2023 00:11 AM

છત્રપતિ શિવાજી સંત તુકારામજી પ્રત્યે અગાધ શ્રદ્ઘા ધરાવતા હતા. એક વાર સંત તુકારામજીને પોતાના કિલ્લામાં આમંત્રિત કરીને તેમનો સત્કાર અને સત્સંગ કરવાની તેમની ઇચ્છા થઈ. તેમણે પોતાના મંત્રીને ઉપહાર રૂપે કેટલાંક કિંમતી ઝવેરાત વગેરે આપીને સંતને સન્માન સહિત પાલખીમાં લાવવા માટે મોકલ્યા.
તુકારામ પરમ વિર