Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :

પાઠયપુસ્તકોમાં ગ્રામજીવનનો પડઘો પણ પડતો જ હોય છે!

19/05/2025 00:05 AM

ગુજરાતીઓની માનસિક સ્થિતિ હવે એવી થતી જાય છે કે તેને અંગ્રેજી વગર ચાલતું નથી. સવાલ એ છે કે ઈંગ્લેંડની માતૃભાષા ગુજરાતી ન હોય તો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કેવી રીતે હોય? છતાં વાતાવરણ તો અંગ્રેજીનું જ વિશેષ થતું જાય છે. ગુજરાતી ભાષા પ્રાથમિક શિક્ષણની શરૃઆતથી બાળક શીખે છે અને ધોરણ ૧૦-૧૨ સુધી એક વિષય તર

ઉત્તમતા ઉપદેશોથી નથી આવતી, તે જન્મજાત હોય છે

19/05/2025 00:05 AM

(ગતાંકથી આગળ...)
વિદ્યાના ક્ષેત્રમાં દંડીસ્વામીઓ કરતા પરમહંસ સ્વામીઓ વધુ પ્રગતિશીલ રહ્યા છે. તેનું કારણ સંન્યાસ લેવાની ઉંમરનો તફાવત લાગે છે. દંડી સ્વામીઓ મોટે ભાગે પ્રૌઢ ઉંમરે સંન્યાસ લેતા હોય છે જ્યારે પરમહંસો મોટા ભાગે યુવાવસ્થામાં દીક્ષા લેતા હોય છે. પ્રચારકોની દૃષ્ટિથી પણ પરમહંસોએ અસંખ્ય

અંતર્દૃષ્ટિ-વિશ્વભાવના

19/05/2025 00:05 AM

વિશ્વભાવનાનો વિચાર ભારતીય સંસ્કૃતિની ઉદાત્ત ભાવનાઓનું જ એક અંગ છે. વસુધૈવ કુટુંબકમ્ (સમસ્ત વસુધા જ પરિવાર છે) અને સર્વે ભવન્તુ સુખિન: (બધા લોકો સુખી થાય)ની કામના અને ભાવના આપણે ત્યાં સનાતન કાળથી જ રહી છે. આપણા બધાનું જીવન, આપણો સ્વભાવ અને કાર્ય-વ્યવહાર બધામાં બધા માટે સુખ, શાંતિ, પ્રેમ અને સદ્ભાવનાન

કથાસાગર-પારકી નિંદા

19/05/2025 00:05 AM

એક ગામમાં રહીમ નામનો એક ખેડૂત રહેતો હતો. તે બહુ સરળ, મિલનસાર અને મહેનતુ હતો. ગામના બધા લોકો તેને પસંદ કરતા હતા, કારણ કે તે લોકોની મદદ કરવા માટે ગમે તે સમયે તૈયાર રહેતો. પોતાની મહેનતથી પકવેલો પાક વેચીને તે સારી એવી કમાણી પણ કરી લેતો.
એ જ ગામમાં એક બીજો ખેડૂત રફીક પણ રહેતો હતો. રફીક અને રહીમનાં

સ્વદેશી રક્ષા પ્રણાલીનો ડંકો વાગ્યો

17/05/2025 00:05 AM

ઓપરેશન સિંધૂર દરમિયાન ભારતીય સેનાઓએ પાકિસ્તાન સામે તમામ મોરચાઓ પર દમદાર પ્રદર્શન કર્યું. પાકિસ્તાનમાં આવેલા મોટા આતંકી અડ્ડાઓને નષ્ટ કર્યા બાદ ભારતે લાહોર અને રાવલપિંડીમાં ટાર્ગેટેડ ડ્રોન હુમલાઓ ચાલુ રાખ્યા, જેમાં લાહોરની ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી અને રાવલપિંડીમાં આવેલા આઇએસઆઇના ગુપ્ત બેઝ પણ સામેલ હતા

રાષ્ટ્રપતિના સુપ્રીમને સવાલો

17/05/2025 00:05 AM

ન્યાયિક સક્રિયતા સારી બાબત છે, પરંતુ જ્યારે એ અતિસક્રિયતા બની જાય અને એ પ્રક્રિયામાં બંધારણની અવગણના થાય તેમજ કોર્ટ પોતાની સીમાઓ લાંઘતી દેખાય, ત્યારે એ અંગે સવાલ તો ઉઠવાના જ છે. એટલા માટે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટને કેટલાય પ્રશ્નો સાથે એ પણ પૂછયું કે જો બંધારણમાં બિલોને મંજૂરી આપવા

બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો, લાંબુ જીવો

17/05/2025 00:05 AM

વર્લ્ડ હાઇપર ટેન્શન ડે દર વર્ષે ૧૭ મેના રોજ ઉજવવામાં આવે છે. હાઇપર ટેન્શન એક એવી સ્થિતિ છે જે હૃદયરોગ, સ્ટ્રોક અને અકાળ મૃત્યુનું મુખ્ય કારણ બની શકે છે. વર્લ્ડ હાઇપર ટેન્શન ડેની શરૃઆત વર્ષ ૨૦૦૫માં વર્લ્ડ હાઇપર ટેન્શન લીગ (ઉઁન્) દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વખત ૧૪ મે, ૨૦૦૫ના રોજ આ દિવસ ઉજવાયો, પરંતુ

અંતર્દૃષ્ટિ -આત્મજ્ઞાાનની સિદ્ધિ

17/05/2025 00:05 AM

આત્મામાં લીન થવાની અવસ્થા સહજ આનંદની અવસ્થા છે. જ્યારે માણસ પોતાના સ્વરૃપમાં સ્થિર થાય છે, ત્યારે તે પરમ આનંદનો અનુભવ કરે છે. આત્મજ્ઞાાન એ આવું જ્ઞાાન છે જે સીધું આપણા આંતરિક હદયને સ્પર્શે છે. જેટલા સમય સુધી આપણે પોતાના આત્માને નથી ઓળખતા, તેટલા સમય સુધી સાચા સુખથી અજાણ રહીએ છીએ. જે વ્યક્તિ આત્મજ્ઞાા

કથાસાગર -સચ્ચાઈની સાચી જીત

17/05/2025 00:05 AM

એક સમયે એક રાજા હતો. તે ખૂબ ધર્મનિષ્ઠ અને સચ્ચાઈમાં વિશ્વાસ રાખતો હતો. એક દિવસ તેણે પોતાના રાજ્યમાં અનોખી જાહેરાત કરી - કે જે કોઈ પોતાનું સમગ્ર જીવન સચ્ચાઈ અને ઈમાનદારી સાથે જીવી ચૂક્યો હશે, તેને રાજાશાહી ઈનામ અને ગૌરવ આપવામાં આવશે. આ સમાચાર સાંભળી આખા રાજ્યમાં ઉત્સાહ છવાઈ ગયો. બધા જ લોકો આ પુરસ્કાર

ફૂટપાથ પર અધિકાર

17/05/2025 00:05 AM

ફૂટપાથ પર પગપાળા ચાલવાનો અધિકાર છે તે બાબત પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવકાર્ય છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ જણાવ્યું છે કે ફૂટપાથનો અવરોધ વિના ઉપયોગ કરવાનો અધિકાર બંધારણના કલમ ૨૧ હેઠળ જીવનના મૂળભૂત અધિકારનો અગત્યનો ભાગ છે. એ યોગ્ય જ છે કે એસ. રાજશેખરન વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય કેસમાં ન્યાયમૂર્તિ અ