Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :

સંસ્કૃતિનો નિરાદર

28/05/2023 00:05 AM

કોંગ્રેસનું કહેવું છે કે સ્વતંત્રતા સમયે વડાપ્રધાન જવાહરલાલ નેહરુને જે સેંગોલ એટલે કે રાજદંડ પ્રદાન કરવામાં આવ્યો હતો, તેને સત્તા હસ્તાંતરણ સાથે કોઈ સંબંધ નથી. કોંગ્રેસનો આ દાવો ચકિત કરનારો અને સાથે જ કેટલાય સવાલો પણ ઊભા કરે છે. જો કોંગ્રેસનો દાવો સાચો હોય તો પછી નેહરુએ તેનો સ્વીકાર કેમ કર્યો હતો? ગ

રાષ્ટ્રવાદના પ્રખર પ્રણેતા : સાવરકર

28/05/2023 00:05 AM

સાવરકર કહેતા હતા - ‘કાળ ખુદ મારાથી ડરે છે, હું કાળથી નહીં. કાળાપાણીનું ઝેર પીને કાળના વિકરાળ સ્તંભોને હચમચાવીને, હું વારંવાર પાછો ફર્યો છું અને છતાં હું જીવિત છું, હાર્યું મૃત્યુ છે, હું નહીં.’ આવા અદમ્ય સાહસ, મહાન ક્રાંતિકારી, દૃઢ રાજનેતા, ઓજસ્વી વક્તા અને સમર્પિત સમાજ સુધારક સાવરકર પરથી પ્રેરણા મે

વિશ્વની ચિંતા વધારતું અમેરિકાનું દેવાં સંકટ

28/05/2023 00:05 AM

હિરોશિમામાં સંપન્ન થયેલ જી-૭ દેશોનું સંમેલન ઘણા અર્થમાં દિલચસ્પ રહ્યું. સૌપ્રથમ તો તેમાં ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા આઠ દેશોને બોલાવવામાં આવ્યા, જે તેમના સદસ્ય નથી. બીજું, રશિયા અને ચીનને નથી બોલાવવામાં આવ્યા, જે પોતાની ભૂમિકાને કારણે સંમેલનમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યા. રશિયા યુક્ર

બેવડી સતામણી સહન કરવા મજબૂર પાકિસ્તાની હિંદુ

28/05/2023 00:05 AM

હાલમાં જ રાજસ્થાનના જેસલમેર શહેર સાથે જોડાયેલ અમરસાગર ગ્રામ પંચાયત પાસે જિલ્લા અધિકારી ટીના ડાબીના આદેશ પર યુઆઇટી સહાયક એન્જિનિયરના નેતૃત્વમાં પાકિસ્તાનથી પ્રતાડિત હિંદુ શરણાર્થીઓના ઘરો પર બુલડોઝર ચલાવવાની ઘટના અખબારોમાં ચમકી. પ્રદેશ સરકારની આ કરતૂત બાદ ૧૫૦થી વધુ લોકો પોતાના બાળકો સાથે બેઘર થઈ ગયા.

અંતર્દૃષ્ટિ-આદર્શ સંબધ

28/05/2023 00:05 AM

મનુષ્યના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને કોઈ એક જીવનસાથીની શોધ હોય છે. જ્યારે બંને એકબીજાને પસંદ કરી લે છે અને જો તેમની વચ્ચે કોઈ અન્ય આવે છે તો તેમને ક્રોધ આવી જાય છે, કારણ કે તે પોતાના દિમાગમાં એક આદર્શ સંબંધની તસવીર બનાવી લે છે. પ્રેમના દરેક અનુભવમાં દિલની અનુભૂતિ સામેલ હોય છે. જ્યારે આપણે

કથાસાગર-અશુભ વિચારો

28/05/2023 00:05 AM

એક ધનવાન વ્યક્તિ હતો, તે બહુ વિલાસી સ્વભાવનો હતો. દરેક સમયે તેના મનમાં ભોગવિલાસ સુરા-સુંદરીના જ વિચારો છવાયેલા રહેતા. તે ખુદ પણ આ વિચારોથી ત્રસ્ત હતો, પરંતુ આદતથી લાચાર હતો, તે વિચાર તેને છોડી જ નહોતા રહ્યા.
એક દિવસે અચાનક કોઈ સંત સાથે તેની મુલાકાત થઈ ગઈ. તેણે સંતને ઉપરોક્ત અશુભ વિચારોથી મુક્

દેશની સૌથી મોટી પંચાયત- લોકશાહીના મંદિર સમાન સંસદ ભવનના ઉદ્દઘાટનને વિવાદનું ગ્રહણ

27/05/2023 00:05 AM

વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત માટે એ વિટંબણા છે કે નવા સંસદ ભવનના ઉદ્દઘાટન મામલે સત્તાકીય મથામણ મચી છે. કેટલાક રાજકીય દળોએ ર૮ મેના રોજ થનાર સમારોહના બહિષ્કારનું એલાન કર્યુ છે. નવા સંસદ ભવનના ઉદ્દઘાટનનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જેમાં દાખલ કરાયેલ પીઆઇએલમાં માંગ કરવામાં આવી છે કે સંસદના ન

પ્રાદેશિક પક્ષો માટે પડકાર બનતી કોંગ્રેસ

27/05/2023 00:05 AM

કર્ણાટકમાં જે રીતે કોંગ્રેસે વાપસી કરી છે અને જે આસાનીથી નેતૃત્વના સંકટને સંભાળ્યું, તેનાથી ખબર પડે છે કે કોંગ્રેસ પોતાની જૂની કુશળતાને ફરીથી હાંસલ કરી રહી છે. સિદ્ઘારમૈયા મુખ્યમંત્રી પદ માટે સ્વાભાવિક પસંદ હતા, જે આખા કર્ણાટકમાં બહુ વધારે સ્વીકાર્ય હતા અને ઓબીસી, મુસ્લિમ અને દલિતોથી બનેલી જૂની ‘અહિ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- અક માનવીય બુદ્વિનો વિકલ્પ કે માનવ જીવન માટે ખતરારૂપ નથી

27/05/2023 00:05 AM

ચેટજીપીટીના જનક સૈમ આલ્ટમેને થોડા દિવસો અગાઉ કહયું હતું કે, ટેક કંપનીઓ જે પ્રકારે એઆઇ(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્વિમત્તા)ના પ્રયોગની ઝડપથી વધારી રહી છે તેનાથી દુનિયાને ખતરો થઇ શકે છે. આથી સરકારોએ આ બાબતે લગામ ખેંચવી પડશે
જોકે એ વાત સ્વીકાર કરવી જ રહી કે છેલ્લા કેટલાક સમયથી એઆઇ

શું રાજકીય પક્ષો મધ્યમવર્ગથી મ્હોં ફેરવી રહ્યા છે?

27/05/2023 00:05 AM

દેશની રાજનીતિમાં મધ્યમ વર્ગનું સૌથી મોટું યોગદાન માનવામાં આવે છે. દેશની રાજસત્તા નકકી કરવામાં અને તેને દિશા ચીંધવામાં પણ મધ્યમ વર્ગને સૌથી મોટું ફેકટર માનવામાં આવે છે. અગાઉના વર્ષોમાં પણ મધ્યમવર્ગે આ બાબતને સાબિત કરી બતાવી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મધ્યમ વર્ગ પોતાની રાજકીય દખલગીરી ગૂમાવતો રહ્ય