સાવરકર કહેતા હતા - ‘કાળ ખુદ મારાથી ડરે છે, હું કાળથી નહીં. કાળાપાણીનું ઝેર પીને કાળના વિકરાળ સ્તંભોને હચમચાવીને, હું વારંવાર પાછો ફર્યો છું અને છતાં હું જીવિત છું, હાર્યું મૃત્યુ છે, હું નહીં.’ આવા અદમ્ય સાહસ, મહાન ક્રાંતિકારી, દૃઢ રાજનેતા, ઓજસ્વી વક્તા અને સમર્પિત સમાજ સુધારક સાવરકર પરથી પ્રેરણા મે